ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત દ્વિભાષી મુંબઈ સાથે કયારે જોડાયું ? 1956 1947 1952 1955 1956 1947 1952 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 4, 3, 2 2, 1, 4 3, 1, 2 1, 2, 3, 4 4, 3, 2 2, 1, 4 3, 1, 2 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? ત્રિભુવનપાળે મીનળ દેવીએ સિદ્ધરાજ જયસિંહે વિમલમંત્રીએ ત્રિભુવનપાળે મીનળ દેવીએ સિદ્ધરાજ જયસિંહે વિમલમંત્રીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્યસ્થળ ક્યા વિસ્તારમાં આવેલું છે ? ડભોઈ મૈત્રાંગ ખંભાત વ્યારા ડભોઈ મૈત્રાંગ ખંભાત વ્યારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના સમયે કાઠીયાવાડના શાસક કોણ હતા ? કૃષ્ણકુમારસિંહજી વીરાવાલા ધર્મેન્દ્રસિંહજી ઠાકોર સાહેબ કૃષ્ણકુમારસિંહજી વીરાવાલા ધર્મેન્દ્રસિંહજી ઠાકોર સાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ? બારડોલીનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ધરાસણાનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ધરાસણાનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP