ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ?

ફૂલચંદ કસ્તુરચંદ શાહ
રાવજીભાઈ પટેલ
ઇન્દુલાલ યાજ્ઞિક
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ?

જિનેશ્વરસૂરી
નેમચંદ્રગણિ
હેમચંદ્રસૂરી
દેવચંદ્રસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP