ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ?

સિદ્ધરાજ જયસિંહ
મૂળરાજ સોલંકી
કુમારપાળ
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

ઉછંગરાય ઢેબર
ગોવિંદભાઈ શિણોલ
રસિકલાલ પરીખ
નારાયણભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1819માં ગુજરાતી વ્યાકરણ અને કોશ તૈયાર કરનાર ?

વિલિયમ ક્લાર્કસન
સ્કિનર અને ફાઈવીએ
મિસ સુસાન બ્રાઉન
સી.એચ. થોમ્પસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ?

માધવસિંહ સોલંકી
હિતેન્દ્રભાઈ દેસાઈ
બાબુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP