ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ?

જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
લાલ બહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે કિનારે આશરે 30 મીટર ઊંચી અને કાંપથી રચાયેલી કરાડો કયા નામે ઓળખાય છે ?

સુવાલીની ટેકરીઓ
કોપાલીની ટેકરીઓ
ચાડવા ડુંગરધાર
ચરોતરની ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP