કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા સ્થળે 'નરસિંહ સે ગાંધી તક' સ્નેયાત્રા યોજાઈ હતી ?

મહાત્મા મંદિર
સાબરમતી આશ્રમ
દાંડી
સત્યાગ્રહ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ભારતમાં 2 ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ ઉજવાય છે ?
1. મહાત્મા ગાંધીજી
2. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી
૩. શ્રી ચૌધરી ચરણ સિંહ
4. શ્રી રવિશંકર મહારાજ
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

1, 2, 3 અને 4
ફક્ત 1
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP