ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વાત્રક નદીનો વાર્ત્રધ્ની તરીકે ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે ?

પદ્મ પુરાણ
વિષ્ણુ પુરાણ
વાયુ પુરાણ
વરાહ પુરાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

ભાવસિંહજી- II
ભાવસિંહજી- I
કૃષ્ણકુમારસિંહજી
તખતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ?

શામળદાસ ગાંધી
દયાશંકર દવે
રતુભાઈ અદાણી
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP