ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ? અજિતનાથ મહાવીર સ્વામી મલ્લિનાથ આદિનાથ અજિતનાથ મહાવીર સ્વામી મલ્લિનાથ આદિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? મંગળવાર રવિવાર ગુરુવાર સોમવાર મંગળવાર રવિવાર ગુરુવાર સોમવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું ? બહાદુરશાહ અહમદશાહ ત્રીજો આહમદશાહ પહેલો મહંમદ બેગડા બહાદુરશાહ અહમદશાહ ત્રીજો આહમદશાહ પહેલો મહંમદ બેગડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ? 1930 1917 1920 1918 1930 1917 1920 1918 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીનો 'સાબરમતી આશ્રમ' ક્યાં આવ્યો ? દાંડી ગાંધીનગર કોચરબ અમદાવાદ દાંડી ગાંધીનગર કોચરબ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયો મોગલ રાજા ગુજરાતને 'હિન્દનું આભૂષણ' માનતો હતો ? જહાંગીર બહાદુર શાહ ઝફર અકબર ઔરંગઝેબ જહાંગીર બહાદુર શાહ ઝફર અકબર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP