ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? રમેશ પારેખ જયંત કોઠારી ધ્રુવ ભટ્ટ ફાધર વાલેસ રમેશ પારેખ જયંત કોઠારી ધ્રુવ ભટ્ટ ફાધર વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ? મુકુંદરાય પટ્ટણી પીતાંબર પટેલ અમૃતલાલ ભટ્ટ હર્ષદ ત્રિવેદી મુકુંદરાય પટ્ટણી પીતાંબર પટેલ અમૃતલાલ ભટ્ટ હર્ષદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? સરસ્વતી સન્માન-1997 એક પણ નહીં મૂર્તિદેવી પુરસ્કાર-1955 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 સરસ્વતી સન્માન-1997 એક પણ નહીં મૂર્તિદેવી પુરસ્કાર-1955 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ 'છપ્પા' માટે જાણીતો છે ? દયારામ નરસિંહ મહેતા શામળ અખો દયારામ નરસિંહ મહેતા શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યાવિદાય'- વિદાયગીત કોની રચના છે ? વિનોદ જોશી રમેશ પારેખ અનિલ જોશી વિનોદ ત્રિપાઠી વિનોદ જોશી રમેશ પારેખ અનિલ જોશી વિનોદ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ? ઈવા ડેવ મૂકેશ જોષી દરબાર પુંજાવાળા હસુ યાજ્ઞિક ઈવા ડેવ મૂકેશ જોષી દરબાર પુંજાવાળા હસુ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP