ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? ફાધર વાલેસ જયંત કોઠારી રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ ફાધર વાલેસ જયંત કોઠારી રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' - એવું કયા કવિએ કહ્યું છે ? દયાનંદ અખો શામળ પ્રેમાનંદ દયાનંદ અખો શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'ઉમાશંકર જોશી'નો નથી ? સપ્તપદી નિશિથ ગંગોત્રી નેપથ્યે સપ્તપદી નિશિથ ગંગોત્રી નેપથ્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ? રણછોડભાઈ ઉદયરામ અંબાલાલ દેસાઈ કે.હ.ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી રણછોડભાઈ ઉદયરામ અંબાલાલ દેસાઈ કે.હ.ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન' સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ? નાકર ભાલણ પ્રેમાનંદ શામળ નાકર ભાલણ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી પ્રહલાદ પારેખની કૃતિને ઓળખી બતાવો ? ઘેરૈયા એક આગિયાને ઘણ ઉઠાવ મૃગ તૃષ્ણા ઘેરૈયા એક આગિયાને ઘણ ઉઠાવ મૃગ તૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP