જાહેર વહીવટ (Public Administration)
કર માળખામાં સુધારા માટે કઈ સમિતિની રચના થઈ હતી ?

ચેલૈયા સમિતિ
કેલકર સમિતિ
ગેડલજી સમિતિ
નરસિંહમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં જાહેર વહીવટી અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ?

લખનઉ વિશ્વવિદ્યાલય
દિલ્લી વિશ્વવિદ્યાલય
હૈદરાબાદ વિશ્વવિદ્યાલય
જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
‘તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ?

પ્રો. ઉર્વિક
આગીરિર્સ
પીટર ડ્રકરે
ફેડરિક ટેલરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ?

જવાહરલાલ નેહરુ
ક.મા.મુનશી
લાલબહાદુર શાસ્ત્રી
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટમાં જનસંપર્ક સાધવા માટે ગુજરાત સરકારે અપનાવેલ નવીન માધ્યમો અંગે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ?

શાળા પ્રવેશોત્સવ
કન્યા કેળવણી અભિયાન
આપેલ તમામ
ગુણોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP