ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? શામળદાસ કોલેજ-ભાવનગર બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત રાજકુમાર કોલેજ-જામનગર શામળદાસ કોલેજ-ભાવનગર બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત રાજકુમાર કોલેજ-જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ? મહેસુલ માફ કરવા ખેડૂતોનું દેવું માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા મહેસુલ માફ કરવા ખેડૂતોનું દેવું માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ? સાંતલપુર સિદ્ધપુર હારિજ લકખારામ સાંતલપુર સિદ્ધપુર હારિજ લકખારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની પ્રથમ આશ્રમ શાળા કોણે શરૂ કરી ? ઠક્કરબાપા મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ જુગતરામ દવે ઠક્કરબાપા મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની કુલ જમીનના કેટલા ટકા કરતાં વધુ જમીન બિનઉપજાઉ છે ? 25% 21% 24% 22% 25% 21% 24% 22% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "પંચમહાલ ભીલ સેવા મંડળ"ની સ્થાપના કોણે કરી હતી ? સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી નારાયણ ગુરુ ઠક્કરબાપા સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી નારાયણ ગુરુ ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP