ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ? નસીરુદ્દીન કુતુબુદ્દીન એહમદશાહ ગિયાસુદ્દીન મહંમદશાહ મુઝફ્ફરશાહ પહેલો નસીરુદ્દીન કુતુબુદ્દીન એહમદશાહ ગિયાસુદ્દીન મહંમદશાહ મુઝફ્ફરશાહ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? પુરુષોત્તમ માવળંકર રસિકલાલ પરીખ ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ પુરુષોત્તમ માવળંકર રસિકલાલ પરીખ ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું. 16 ઓગસ્ટ, 1947 15 ફેબ્રુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1948 16 ઓગસ્ટ, 1947 15 ફેબ્રુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ? ભોળાનાથ સારાભાઈ મહિપતરામ રૂપરામ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને ભોળાનાથ સારાભાઈ મહિપતરામ રૂપરામ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્દઘાટન કોના દ્વારા થયું હતું ? શ્રી મોરારજી દેસાઈ શ્રી ચિમનભાઈ પટેલ સુશ્રી શારદા મુખર્જી શ્રી નીલમ સંજીવ રેડ્ડી શ્રી મોરારજી દેસાઈ શ્રી ચિમનભાઈ પટેલ સુશ્રી શારદા મુખર્જી શ્રી નીલમ સંજીવ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP