ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

જયભીખુ - બાલાભાઈ દેસાઇ
સુહાસી - ચંદ્રવદન બૂચ
‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો.

નવલકથા
વાર્તા
નવલિકા
એકાંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP