ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ?

દલપતરામ
નર્મદશંકર
દુર્ગારામ મહેતા
મહિપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

શામળદાસ કોલેજ-ભાવનગર
રાજકુમાર કોલેજ-જામનગર
બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ
એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

કનૈયાલાલ મુનશી
સરદાર પટેલ
રતુભાઈ અદાણી
જામસાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ?

બાબુલાલ શંકર
મનહર રાવળ
અચ્યૂત પટવર્ધન
રામપ્રસાદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP