ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બ્રિટીશ સરકારે આવકવેરો કયારે શરૂ કર્યો ? 1859 1858 1857 1860 1859 1858 1857 1860 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? દલપતરામ નર્મદશંકર દુર્ગારામ મહેતા મહિપતરામ દલપતરામ નર્મદશંકર દુર્ગારામ મહેતા મહિપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ? આર. એમ. પટેલ ડૉ.પી.કે.દાસ પ્રવીણ લહેરી કૈલાશનાથન આર. એમ. પટેલ ડૉ.પી.કે.દાસ પ્રવીણ લહેરી કૈલાશનાથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? શામળદાસ કોલેજ-ભાવનગર રાજકુમાર કોલેજ-જામનગર બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત શામળદાસ કોલેજ-ભાવનગર રાજકુમાર કોલેજ-જામનગર બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? કનૈયાલાલ મુનશી સરદાર પટેલ રતુભાઈ અદાણી જામસાહેબ કનૈયાલાલ મુનશી સરદાર પટેલ રતુભાઈ અદાણી જામસાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ? બાબુલાલ શંકર મનહર રાવળ અચ્યૂત પટવર્ધન રામપ્રસાદ શાહ બાબુલાલ શંકર મનહર રાવળ અચ્યૂત પટવર્ધન રામપ્રસાદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP