ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લંડનમાં ‘ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કોણે કરી ? વીર સાવરકર સરદારસિંહ રાણા મેડમ ભિખાઈજી કામા શ્યામજીકૃષ્ણ વર્મા વીર સાવરકર સરદારસિંહ રાણા મેડમ ભિખાઈજી કામા શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી ? સંગ યુન હ્યુ એન ત્સાંગ ફાહ્યાન ચા મીન સંગ યુન હ્યુ એન ત્સાંગ ફાહ્યાન ચા મીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ? બાબુભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ બાબુભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ જેવા લખાણો કોણે પ્રગટ કર્યા ? મહિપતરામ દલપતરામ નર્મદ કરશનદાસ મૂળજી મહિપતરામ દલપતરામ નર્મદ કરશનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીનું ગદાધર મંદિર કયા કાળનું છે ? મુઘલ સલ્તનત મરાઠા ચાવડા મુઘલ સલ્તનત મરાઠા ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ? દાંડીકૂચ ચળવળ હિંદ છોડો આંદોલન ધરાસણા સત્યાગ્રહ અસહકાર આંદોલન દાંડીકૂચ ચળવળ હિંદ છોડો આંદોલન ધરાસણા સત્યાગ્રહ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP