ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વ્યક્તિગત સત્યાગ્રહનો મુખ્ય હેતુ શું હતો ?

આપેલ તમામ
ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ
બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર
જમીન મહેસૂલમાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ?

છબીલદાસ મહેતા
આનંદીબેન પટેલ
કેશુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?

વનરાજ ચાવડાના
ભીમદેવના
સિધ્ધરાજ જયસિંહના
મૂળરાજ સોલંકીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ?

મીરાબેન
જવાહરલાલ નેહરુ
દીનબંધુ એન્ડ્રુજ
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP