ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વ્યક્તિગત સત્યાગ્રહનો મુખ્ય હેતુ શું હતો ?

જમીન મહેસૂલમાં વધારો
આપેલ તમામ
બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર
ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ?

જયદેવ
મહારાજા સયાજીરાવ ગાયકવાડ
સિધ્ધરાજ જયસિંહ
મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ?

ગોપનું મંદિર
રુદ્ર મહાલય
મોઢેરાનું સૂર્યમંદિર
તારંગાના મંદિરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP