ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિષાદનો સાદ' કાવ્યસંગ્રહ કોનો છે ? મધુસૂદન કોઠારી સુન્દરમ રાજેન્દ્ર શાહ યશવંત શુક્લ મધુસૂદન કોઠારી સુન્દરમ રાજેન્દ્ર શાહ યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૃથ્વીચંદ્રચરિત કૃતિની રચના કોણે કરી છે ? સંગ્રામસિંહ માણિક્યચંદ્ર જિનપદ્મસૂરિ તરુણપ્રભસૂરિ સંગ્રામસિંહ માણિક્યચંદ્ર જિનપદ્મસૂરિ તરુણપ્રભસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ? દાસપણું ક્યાં સુધી પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? ડગલું ભર્યું કે ન હઠવું સહુ ચાલો જીતવા જંગ દાસપણું ક્યાં સુધી પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? ડગલું ભર્યું કે ન હઠવું સહુ ચાલો જીતવા જંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શિષ્ટ ગુજરાતી ગદ્યલેખનની શરૂઆત કારનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે ? દલપતરામ નંદશંકર મહેતા નર્મદ દુર્ગારામ મહેતાજી દલપતરામ નંદશંકર મહેતા નર્મદ દુર્ગારામ મહેતાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ? સુજાતા ભટ્ટ કરસનદાસ લુહાર ધ્રુવ ભટ્ટ કરસનદાસ મૂળજી સુજાતા ભટ્ટ કરસનદાસ લુહાર ધ્રુવ ભટ્ટ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી જયોતીન્દ્ર દવે નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી જયોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP