ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ?

એળે નહિ તો બેળેમાં
વળામણાંમાં
સુખદુ:ખના સાથીમાં
માનવીની ભવાઈમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ?

દલસુખભાઈ માલવણિયા
મનસુખરામ ત્રિપાઠી
પ્રફુલ્લ નંદશંકર દવે
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

રાનમાં - ધ્રુવ ભટ્ટ
પરીક્ષા - મધુબેન ગાંધી
ભીખુ - ધૂમકેતુ
બાનો વાડો - પ્રવીણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

સોમદેવ-કથાસરિતસાગર
તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ
ભાસ-ઉરૂભંગ
ચંદ બરદાઈ-કાવ્યદર્શ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP