ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીને સૌપ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક ક્યારે એનાયત થયો હતો ? 1930 1928 1927 1929 1930 1928 1927 1929 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો ? અમદાવાદમાં સુરતમાં વડોદરામાં ભાવનગરમાં અમદાવાદમાં સુરતમાં વડોદરામાં ભાવનગરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો. મહાદેવ દેસાઈ રામનારાયણ પાઠક રસિકલાલ પરીખ સ્વામી આનંદ મહાદેવ દેસાઈ રામનારાયણ પાઠક રસિકલાલ પરીખ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ? રામનારાયણ વિશ્વનાથ પાઠક કાકાસાહેબ કાલેલકર તારાબહેન મોડક મહાદેવ દેસાઈ રામનારાયણ વિશ્વનાથ પાઠક કાકાસાહેબ કાલેલકર તારાબહેન મોડક મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો. ક્યારેય વિસરાય નહીં વાત એક ડાળની મંડળી મળવાથી થતા લાભ પ્રેમ અને જુગુપ્સા ક્યારેય વિસરાય નહીં વાત એક ડાળની મંડળી મળવાથી થતા લાભ પ્રેમ અને જુગુપ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP