ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ?

આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય
ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ
આપેલ પૈકી કોઇ નહી
સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ?

ચાંપાનેરની નગીના મસ્જિદ
મલિક શાબાનની મસ્જિદ
બાઈ હરિરની વાવ
સૈયદ આલમની મસ્જિદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંબુભાઈ પુરાણી પોંડિચેરી અરવિંદ આશ્રમમાં રહ્યા અને પાછા ફરી ઈ.સ. 1947માં કયાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કરી હતી ?

નવસારી
વડોદરા
અમરેલી
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP