પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉતમ કાર્ય, લેખન માટે આપાતો નથી ? રણજીટ્રોફી દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ રણજીતરામ સુવર્ણચંદ્રક ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર રણજીટ્રોફી દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ રણજીતરામ સુવર્ણચંદ્રક ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ઈ.સ.1996માં કોને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ? રમણલાલ સોની ધનસુખલાલ મહેતા રમણલાલ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે રમણલાલ સોની ધનસુખલાલ મહેતા રમણલાલ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) અર્જુન એવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી અને હાલમાં એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે ? 1981 અને રૂ. 2,00,000 1971 અને રૂ. 1,00,000 1961 અને રૂ. 5,00,000 1961 અને રૂ. 7,50,000 1981 અને રૂ. 2,00,000 1971 અને રૂ. 1,00,000 1961 અને રૂ. 5,00,000 1961 અને રૂ. 7,50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) શ્રેષ્ઠ લોકસેવક ને પ્રતિવર્ષ આપવામાં આવતો મેગ્સેસ એવોર્ડ કયા દેશના પ્રમુખની યાદમાં એનાયત કરવામાં આવે છે ? નેધરલેન્ડ સાયપ્રસ પોર્ટુગલ ફિલીપીન્સ નેધરલેન્ડ સાયપ્રસ પોર્ટુગલ ફિલીપીન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2016માં 52મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવેલ છે ? ડૉ.રઘુવીર ચૌધરી શંખ ઘોષ પ્રતિભા રે ભાલચંદ્ર નામદે ડૉ.રઘુવીર ચૌધરી શંખ ઘોષ પ્રતિભા રે ભાલચંદ્ર નામદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચે આપેલા વિધાનો પૈકી સાચું વિધાન પસંદ કરો. કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP