પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉતમ કાર્ય, લેખન માટે આપાતો નથી ?

રણજીટ્રોફી
રણજીતરામ સુવર્ણચંદ્રક
દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ
ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ ?

ન્યૂરોલોજી
સાહિત્ય અને શિક્ષણ
સર્જરી
પત્રકારત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
મેરી સ્કોડોવસ્કા કયૂરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબલ પારિતોષિક ઈ.સ.1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ અને બીજું નોબેલ પારિતોષિક રસાયણ વિજ્ઞાનમાં કયા વર્ષમાં મળેલ હતું ?

ઈ.સ. 1910
ઈ.સ. 1911
ઈ.સ. 1915
ઈ.સ‌. 1905

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રનો શાંતિસ્વરૂપ ભટનાગર ઍવોર્ડ નીચેના પૈકી કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે ?

Defence Research and Development Organization
University Grants Commission
Council for scientific and industrial Research
Indian institute of Science

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નોબેલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક નામ જણાવો.

ડૉ. વિક્રમ સારાભાઇ
ડૉ. હોમી ભાભા
ડૉ. સી. વી. રામન
ડૉ. હરગોવિંદ ખુરાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
અમર્ત્ય સેનને કથા ક્ષેત્રના પ્રદાન માટે નોબલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો ?

અર્થશાસ્ત્ર
ભૌતિકશાસ્ત્ર
રસાયણશાસ્ત્ર
ચિકિત્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP