પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉતમ કાર્ય, લેખન માટે આપાતો નથી ? દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ રણજીટ્રોફી રણજીતરામ સુવર્ણચંદ્રક ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ રણજીટ્રોફી રણજીતરામ સુવર્ણચંદ્રક ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં બાળમજૂરોને છોડાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં બાળમજૂરોને છોડાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ? ઉમાશંકર જોષી લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 'સ્ટેચ્યુ' નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990 ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ? રાજેન્દ્ર શાહ નીતા રામૈયા પ્રહલાદ પારેખ અનિલ જોષી રાજેન્દ્ર શાહ નીતા રામૈયા પ્રહલાદ પારેખ અનિલ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ઈ.સ.1996માં કોને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ? ધનસુખલાલ મહેતા રમણલાલ નીલકંઠ રમણલાલ સોની જ્યોતીન્દ્ર દવે ધનસુખલાલ મહેતા રમણલાલ નીલકંઠ રમણલાલ સોની જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વિકસતી જાતિના સમાજના કલ્યાણ માટે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિતને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ? પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP