ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ? કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા ધીરુબેન પટેલ ધીરુબેન પરિખ કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા ધીરુબેન પટેલ ધીરુબેન પરિખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભજન કરે તે જીતે’ ભજન કોનુ છે? નરસિંહ મહેતા મકરંદ દવે ગંગાસતી મીરાં નરસિંહ મહેતા મકરંદ દવે ગંગાસતી મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પુરાણીના ધંધામાં સફળતા ન મળતા વાર્તાકાર બનનાર શામળ ભટ્ટના ગુરુનું નામ જણાવો. ભાણદાસ નાના ભટ્ટ દેવીદાસ રામાનંદ ભાણદાસ નાના ભટ્ટ દેવીદાસ રામાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. વસ્ત્રધારા સૌરભ અને શ્રી મહાપ્રસ્થાન સ્વરૂપ અને શૈલી વસ્ત્રધારા સૌરભ અને શ્રી મહાપ્રસ્થાન સ્વરૂપ અને શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ? શાંતિલાલ શાહ મધુસૂદન પારેખ કિસનસિંહ ચાવડા ચં. ચી. મહેતા શાંતિલાલ શાહ મધુસૂદન પારેખ કિસનસિંહ ચાવડા ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? દુલેરાય કારાણી નિરંજન ભગત કાન્તિ ભટ્ટ ધીરુભાઈ ઠાકર દુલેરાય કારાણી નિરંજન ભગત કાન્તિ ભટ્ટ ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP