ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“ભારતીય સંસ્કૃતિનું પતન ન થાય તે અંગે આપણે વિચરવું જોઈએ’’ - વાકયનો પ્રકાર ઓળખવો ?

વિધ્યર્થવાક્ય
નિર્દેશવાક્ય
આજ્ઞાર્થવાક્ય
સંભવનાર્થવાકય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જડમૂળથી ઉખેડી નાખવું' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

સમૂળગો નાશ કરવો
ઝાડના મૂળિયાને ચગદી નાખવા
ઝાડના મૂળિયા નાશ પામવા
ઝાડના મૂળિયા ખેંચી નાખવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.' - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધી લખો.

બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી.
બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી.
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP