ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત નર્મદા નિગમ તથા સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1973 1978 1984 1988 1973 1978 1984 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. આપેલ તમામ તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ? અનાજ ઉપરની જકાત માફ કરવા ખેડૂતોનું દેવું માફ કરવા મહેસુલ માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા અનાજ ઉપરની જકાત માફ કરવા ખેડૂતોનું દેવું માફ કરવા મહેસુલ માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટીશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?1. બરોડાના ગાયકવાડ2. ઈડરના રાજા3. રાજપીપળાના રાજા4. નવાનગરના જામ5. રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી -I 1,2 & 3 1,2,3 & 4 1,3,4 & 5 1,2,3,4 & 5 1,2 & 3 1,2,3 & 4 1,3,4 & 5 1,2,3,4 & 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું ? ભરૂચ સુરત ખંભાત વલ્લભી ભરૂચ સુરત ખંભાત વલ્લભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ? શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી ઘેલુભાઈ નાયક શ્રી જગતરામ દવે શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી ઘેલુભાઈ નાયક શ્રી જગતરામ દવે શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP