ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો.

મણિક્યચંદ્રસૂરી
શાલિભદ્રસૂરી
હિરવિજયસૂરી
શીલગુણસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના જિલ્લામાં લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાનો અમલ કયારે થયો ?

2 ઑક્ટોબર, 1976
24 એપ્રિલ, 1993
1 જાન્યુઆરી, 1960
1 એપ્રિલ, 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો?

વજીર
વજીરમંડળનો વડો
સેનાપતિ કે સૈન્યનો વડો
સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નસીરુદ્દીન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ?

સલ્તનત યુગ
બલબન યુગ
ખીલજી યુગ
સોલંકી યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP