ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ?

ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા
કિંમતી વિચાર
ચિત્ર દ્વારા ભાવ
લાઘવ અને ચોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ?

એળે નહિ તો બેળેમાં
માનવીની ભવાઈમાં
સુખદુ:ખના સાથીમાં
વળામણાંમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ
અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે)
મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત
ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી
અલ્લાબેલી - ગુણવંત આચાર્ય
વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા
સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP