ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ?

કિંમતી વિચાર
ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા
ચિત્ર દ્વારા ભાવ
લાઘવ અને ચોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શૂન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનું છે ?

બલુચ અલીખાન ઉસ્માનખાન
ઉસ્માન સૈયદ
અમૃતભાઈ ધીરુભાઈ રબારી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જલન’ માતરીનું પુરું નામ જણાવો.

જલાલખાન અલીખાન બલોચ
જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી
જલાલખાન કમાલખન મંસૂરી
જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ?

ઉશનસ્
ઈશ્વર પેટલીકર
ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___

અવિનાશ વ્યાસ
જયશંકર 'સુંદરી'
મૃણાલિની સારાભાઈ
જશવંત ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP