ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અસ્તિત્વ’ ગદ્યકાવ્યનો સંગ્રહ કોણે આપ્યો છે ? સુરેશ ભટ્ટ સુરેશ દલાલ સુરેશ જોષી સુરેશ મહેતા સુરેશ ભટ્ટ સુરેશ દલાલ સુરેશ જોષી સુરેશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ? નવલરામ ત્રિવેદી નારાયણ સૂર્વે રમેશ પારેખ ડૉ. રમેશ ઓઝા નવલરામ ત્રિવેદી નારાયણ સૂર્વે રમેશ પારેખ ડૉ. રમેશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ? ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત વિદ્યોતેજક મંડળ ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત વિદ્યોતેજક મંડળ ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ પન્નાલાલ પટેલ કનૈયાલાલ ભટ્ટ ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ પન્નાલાલ પટેલ કનૈયાલાલ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ કયો ? કલબલ હેરફેર ઝરમર અરસપરસ કલબલ હેરફેર ઝરમર અરસપરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી ? 1912 1918 1905 1924 1912 1918 1905 1924 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP