ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાભાઈ જેબલિયાનો જન્મ ક્યાં થયો હતો ? બાંટવા ટાણા ખાલપર વાવ બાંટવા ટાણા ખાલપર વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? નરસિંહરાવ દિવેટીયા રમણભાઈ નીલકંઠ ચં. ચી. મહેતા આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા રમણભાઈ નીલકંઠ ચં. ચી. મહેતા આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને પ્રિય એવું ‘કાચબા-કાચબીનું પદ’ના રચનાકાર કોણ છે ? નરસિંહ મહેતા પ્રીતમ ધીરો ભગત ભોજો ભગત નરસિંહ મહેતા પ્રીતમ ધીરો ભગત ભોજો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો. વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ જયશંકર જોષી વિનોદ હરગોવિંદ જોષી વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ જયશંકર જોષી વિનોદ હરગોવિંદ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ? નર્મદ ધૂમકેતુ બ.ક. ઠાકોર નંદશંકર નર્મદ ધૂમકેતુ બ.ક. ઠાકોર નંદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓખાહરણના સર્જકનું નામ શું છે ? મીરાંબાઈ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP