ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બોરસલ્લીની પાનખર’ નિબંધસંગ્રહ કોનો છે ? મુરલી ઠાકુર રઘુવીર ચૌધરી સુધા મૂર્તિ કૈલાસ બાજપેયી મુરલી ઠાકુર રઘુવીર ચૌધરી સુધા મૂર્તિ કૈલાસ બાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૂડો' શું છે ? ચિત્રકળા સંગીતવાદ્ય નૃત્યનો પ્રકાર રાગનો પ્રકાર ચિત્રકળા સંગીતવાદ્ય નૃત્યનો પ્રકાર રાગનો પ્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ? ન્હાનાલાલ મનુભાઈ પંચોળી સુરસિંહજી ગોહિલ રામનારાયણ પાઠક ન્હાનાલાલ મનુભાઈ પંચોળી સુરસિંહજી ગોહિલ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો. ગ્રંથાવલિ વિચારમાધુરી ચિંતાગ્રસ્ત કાવ્યવિચાર ગ્રંથાવલિ વિચારમાધુરી ચિંતાગ્રસ્ત કાવ્યવિચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અછાંદસ ડોલનશૈલી કવિતાની રચના કોણે કરી ? ઉમાશંકર જોશી અનિલ જોશી ન્હાનાલાલ સુરેશ જોશી ઉમાશંકર જોશી અનિલ જોશી ન્હાનાલાલ સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી. 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર 'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્ 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર 'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્ 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP