ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બોરસલ્લીની પાનખર’ નિબંધસંગ્રહ કોનો છે ? કૈલાસ બાજપેયી સુધા મૂર્તિ મુરલી ઠાકુર રઘુવીર ચૌધરી કૈલાસ બાજપેયી સુધા મૂર્તિ મુરલી ઠાકુર રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ? ઝીણાભાઈ દેસાઈ હરિકૃષ્ણ પાઠક કવિ ન્હાનાલાલ કિસનસિંહ ચાવડા ઝીણાભાઈ દેસાઈ હરિકૃષ્ણ પાઠક કવિ ન્હાનાલાલ કિસનસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવો છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક આંતરપ્રાસ ઉપમા અનન્વય વ્યતિરેક આંતરપ્રાસ ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અશોક ચાવડાના ઉપનામ જણાવો. ઝલક બેદિલ શૌનક ફડક ઝલક બેદિલ શૌનક ફડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. મીરાંબાઈ દયારામ સ્વામી આનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ સ્વામી આનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ? સીતરામ મહારાજ એક પણ નહીં રેમશ ઓઝા પંડિત સુખલાલજી સીતરામ મહારાજ એક પણ નહીં રેમશ ઓઝા પંડિત સુખલાલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP