ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ?

તેં કહ્યું હોત તો અમે આવત.
ક્યાંક મળો તો રોકી લેજો.
હું તો મળીશ જ.
તે આવે તો કંઈક ગમે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી.

દ્વંદ્વ
તત્પુરુષ
બહુવ્રીહી
અવ્યયીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હું તમને કશું ન કહું :(કર્મણી વાક્ય કયું છે ?)

તમારાથી હું કશું ન કહું
હુંથી તમને કહેવાય ન કશું
તમને મારાથી કંઈ ન કહેવાય
મારાથી તમને કશું કહેવાય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP