ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી.

બહુવ્રીહી
દ્વંદ્વ
અવ્યયીભાવ
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ?

મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ
મંદિરોમાં થતી પૂજા ભક્તિ
પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ
બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP