ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કામ કઈ સંસ્થા કરે છે ?

નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન
માનવ સંસાધન મંત્રાલય
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન
ભારત સરકારનું શ્રમ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય સ્ટેટ બેન્કની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી ?

એ.ડી. ગોરવાલા સમિતિ
નરસિંહમ સમિતિ
એમ. એલ. દાંતવાલા સમિતિ
વૈધનાથ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ?

દર બે વર્ષે
પ્રત્યેક વર્ષે
પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં
પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP