ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકની સ્થાપના કરતો કાયદો કયારે થયો છે ? 1947 1949 1937 1934 1947 1949 1937 1934 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આયાત અવેજીકરણ માટે અનુકૂળ વાતાવરણ ક્યાર પછી શરૂ થયું ? ત્રીજી પંચવર્ષીય યોજના પછી દ્વિતીય પંચવર્ષીય યોજના પછી ચોથી પંચવર્ષીય યોજના પછી આપેલ પૈકી એક પણ નહીં ત્રીજી પંચવર્ષીય યોજના પછી દ્વિતીય પંચવર્ષીય યોજના પછી ચોથી પંચવર્ષીય યોજના પછી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સ્વીફ્ટ કોડ (SWIFT CODE) કોના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે ? શેર બજાર સીબીલ (CIBIL) બેંક ક્રેડિટ કાર્ડ કંપનીઓ શેર બજાર સીબીલ (CIBIL) બેંક ક્રેડિટ કાર્ડ કંપનીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કર વહીવટના માળખા માટે જે પાંચ સ્તંભો સૂચવાયા છે તેને ટૂંકમાં "RAPID" કહેવામાં આવે છે. તેમાં નીચેના પૈકી કયા સ્તંભનો સમાવેશ થાય છે ? Probity Real Accountable Direct tax Probity Real Accountable Direct tax ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ? જવાહરલાલ નેહરુ આર.કે. ષણમુગમ શેટ્ટી લાલબહાદુર શાસ્ત્રી ડૉ.જોન મથાઈ જવાહરલાલ નેહરુ આર.કે. ષણમુગમ શેટ્ટી લાલબહાદુર શાસ્ત્રી ડૉ.જોન મથાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેન્ક કયા પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ? રિકરીંગ ખાતું કરન્ટ ખાતું બાંધી મુદત ખાતું સેવિંગ્સ ખાતું રિકરીંગ ખાતું કરન્ટ ખાતું બાંધી મુદત ખાતું સેવિંગ્સ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP