ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંક કયાં પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

રિકરિંગ ખાતુ
કરન્ટ ખાતુ
બાંધી મુદત ખાતુ
સેવીંગ્સ ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'Index of Eight Core Industries' માં સૌથી વધારે મહત્વ કયા ઉદ્યોગને આપવામાં આવેલ છે ?

ખાતરનું ઉત્પાદન
સિમેન્ટનું ઉત્પાદન
કોલસાનું ઉત્પાદન
વીજળીનું ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કરવેરાના સિદ્ધાંત /સિદ્ધાંતો ___ છે.

સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને
સમાનતાનો સિદ્ધાંત
ખાનગીપણાનો સિદ્ધાંત
ચોક્કસતાનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

ગાંધીજી
સરદાર પટેલ
બાબાસાહેબ આંબેડકર
ચાણકય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP