Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયું વિધાન બેંક વડે અપાતી સુવિધાઓ માટે સાચું નથી ?

વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી.
ચોક્કસ બાંયધરી સામે કેટલીક બાબતો માટે લોન આપી શકે છે.
સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે.
બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ ડિવિડન્ડ ચૂકવી શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ છે ?

અરુણ જેટલી
બાલચંદ્ર નેમાડે
એ.કે. માથુર
તીરથસિંહ ઠાકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી કયું વિધાન પ્રાદેશિક ગ્રામીણ બેંક માટે સાચું નથી ?

આપેલ બધા વિધાનો સાચા છે.
ગ્રામીય બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલી હતી.
સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે.
ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી ?

સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ
સંપત્તિ વેરો
કોર્પોરેટ ટેક્સ
આબકારી જકાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP