Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ?

જેમ્સ ટેઈલર
સી.ડી. દેશમુખ
ઓસ્બોર્ન સ્મિથ
બેનેગલ રામારાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય નીતિની દ્વિમાસિક સમીક્ષા પોલીસી કોના દ્વારા કરવામાં આવે છે ?

નાણાપંચ
ભારત સરકારનું નાણા મંત્રાલય
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી હતી ?

ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે
ડિજિટલ ચૂકવણીઓ માટે
વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે
FRBM એકટની સમીક્ષા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP