ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓને મદદ કરતું નિગમ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1976 1971 1965 1960 1976 1971 1965 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો ? ચંદ્રગુપ્ત મૌર્ય યાસ્તન અશોક રુદ્રદામા ચંદ્રગુપ્ત મૌર્ય યાસ્તન અશોક રુદ્રદામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીનું ગદાધર મંદિર કયા કાળનું છે ? ચાવડા મુઘલ મરાઠા સલ્તનત ચાવડા મુઘલ મરાઠા સલ્તનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ? જેમ્સ પ્રિન્સેપ જેમ્સ બર્ગેસ જેમ્સ ટોડ ભગવાનલાલ ઇન્દ્રજી જેમ્સ પ્રિન્સેપ જેમ્સ બર્ગેસ જેમ્સ ટોડ ભગવાનલાલ ઇન્દ્રજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ? હ્યુ એન સંગ આપેલ બંને ઇત્સિંગ આપેલ માંથી કોઈ પણ નહીં હ્યુ એન સંગ આપેલ બંને ઇત્સિંગ આપેલ માંથી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ___ મુઘલ બાદશાહને ધીરેલ નાણાંના બદલામાં બાદશાહે બંદરોની ઉપજ લખી આપી હતી. શેઠ ખુશાલદાસ શાંતિદાસ ઝવેરી હરિદાસ શેઠ વીરચંદદાસ શેઠ ખુશાલદાસ શાંતિદાસ ઝવેરી હરિદાસ શેઠ વીરચંદદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP