ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ?

જટરા ભગત
રૂપસિંહ અને જોગીયા ભગત
આપેલ પૈકી કોઇ નહી
તીરૂતસિંહ અને બૅમનાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.

ઈશ્વરભાઈ પટેલ
ડૉ. કુરિયન
અમૂલચંદ બારીયા
ત્રિભુવનદાસ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રિયંવદા અને સુદર્શન માસિકના લખાણોથી પાશ્ચાત્ય સંસ્કાર પ્રવાહને આર્ય ધર્મ અને સંસ્કૃતિના સંદેશાની રજૂઆત દ્વારા અટકાવવાનો પ્રયાસ કોણે કરેલો ?

નર્મદ
રૂપરામ નીલકંઠ
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP