ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ?

ભૂત નિબંધ
ધર્મ અને સમાજ
મંડળી મળવાથી થતા લાભ
આપણો ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના દિયર માટે
નાયિકાના પતિ માટે
નાયિકાના નણદોઈ માટે
ભગવાન શંકર માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી"

પ્રેમાનંદ
નાકર
ભાલણ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP