ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર પદની રચના કોણે કરી છે ? શામ દાસી જીવણ ધીરો ભગત ભોજા ભગત શામ દાસી જીવણ ધીરો ભગત ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ? સરોજ પાઠક ઈલા આરબ મહેતા ધીરુબેન પટેલ કુદનિકા કાપડિયા સરોજ પાઠક ઈલા આરબ મહેતા ધીરુબેન પટેલ કુદનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. ખબરદાર બાલમુકુંદ દવે બોટાદકર દલપતરામ ખબરદાર બાલમુકુંદ દવે બોટાદકર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ? ભૂત નિબંધ ધર્મ અને સમાજ મંડળી મળવાથી થતા લાભ આપણો ધર્મ ભૂત નિબંધ ધર્મ અને સમાજ મંડળી મળવાથી થતા લાભ આપણો ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણદોઈ માટે ભગવાન શંકર માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી" પ્રેમાનંદ નાકર ભાલણ દયારામ પ્રેમાનંદ નાકર ભાલણ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP