ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ?

સ્વામી આનંદ
ધ્રુવશંકર આનંદ
સુરેશ જોષી
સુરેશ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ?

હું પણછ ખેંચીશ નહીં
સમયનો સાતમો ભાગ
શ્રૃણવંતુ
બ્રહ્માસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ?

ચિંતનાત્મકતા
ચરિત્રાત્મક
સંવેદનશીલતા
ચિત્રાત્મકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ?

મૃણાલવતી તૈલપની બહેન હતી.
મૃણાલવતી મુંજની રાણી હતી.
મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી.
મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ?

કરસનદાસ માણેક
નિરંજન ત્રિવેદી
ઉમાશંકર જોશી
જોસેફ મેકવાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ?

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
રામનારાયણ વિશ્વનાથ પાઠક
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP