ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

હરિશ્ચંદ્ર ભટ્ટ
પ્રજારામ રાવલ
ઈન્દુલાલ ગાંધી
ભાનુશંકર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

ધૂમકેતુ
જ્યોતીન્દ્ર દવે
ઠક્કરબાપા
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ?

નરસિંહ મહેતા
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP