ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ?

લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા
આંગળિયાત - જોસેફ મેકવાન
વડવાનલ - કુન્દનિકા કાપડિયા
ઉપરવાસ - રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

રઘુવીર ચૌધરી
અમૃતલાલ વેગડ
ધ્રુવ ભટ્ટ
મધુરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જલન’ માતરીનું પુરું નામ જણાવો.

જલાલખાન અલીખાન બલોચ
જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી
જલાલખાન કમાલખન મંસૂરી
જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP