ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ?

સિંહાસન બત્રીસી
ચંદ્ર ચંદ્રાવતી
મદનમોહના
સુડા બહોતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મુંબઈમાં યંગ ઇન્ડિયા ફિલ્મ કંપની કોણે સ્થાપી હતી ?

ઈન્દુલાલ યાજ્ઞિક
ચુનીલાલ શાહ
ભગુભાઈ કારભારી
ખરદેશજી કામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP