ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનું કયું વાક્ય ક્રિયાવિશેષણ વગરનું છે ?

તેઓ જરા આરામ કરશે.
તમે થોડું પીવો.
ઓછું બોલો, સાંભળો વધું.
પુષ્કળ નાચો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
મોર સુંદર હોય તેથી
મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે.
માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP