ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.

ત્રિભુવનદાસ પટેલ
અમૂલચંદ બારીયા
ડૉ. કુરિયન
ઈશ્વરભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ?

ચંદ્રગુપ્ત મૌર્ય
અશોક
રુદ્રદામા
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP