ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના જિલ્લામાં લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાનો અમલ કયારે થયો ? 24 એપ્રિલ, 1993 1 જાન્યુઆરી, 1960 2 ઑક્ટોબર, 1976 1 એપ્રિલ, 1963 24 એપ્રિલ, 1993 1 જાન્યુઆરી, 1960 2 ઑક્ટોબર, 1976 1 એપ્રિલ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? ઈ.સ. 1948 ઈ.સ. 1947 ઈ.સ. 1949 ઈ.સ. 1950 ઈ.સ. 1948 ઈ.સ. 1947 ઈ.સ. 1949 ઈ.સ. 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ? કુતુબુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો મહંમદ બેગડો નાસુરુદ્દીન અહમદશાહ કુતુબુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો મહંમદ બેગડો નાસુરુદ્દીન અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ? દુર્લભરાજ કુમારપાળ ચામુડરાજ કર્ણદેવ દુર્લભરાજ કુમારપાળ ચામુડરાજ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુજરાતમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર - ધોળાવીરા આપેલ તમામ ધોળાવીરાને સ્થાનિક લોકો કહે - કોટડા નગરમાંથી મળી આવેલ દસ અક્ષરનું સાઈન બોર્ડ - ધોળાવીરા ગુજરાતમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર - ધોળાવીરા આપેલ તમામ ધોળાવીરાને સ્થાનિક લોકો કહે - કોટડા નગરમાંથી મળી આવેલ દસ અક્ષરનું સાઈન બોર્ડ - ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા'કવાત રા'નવઘણ રા'માંડલિક રા’દેઘણ રા'કવાત રા'નવઘણ રા'માંડલિક રા’દેઘણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP