ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? રસિકલાલ પરીખ પુરુષોત્તમ માવળંકર જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક રસિકલાલ પરીખ પુરુષોત્તમ માવળંકર જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ 'ધોળાવીરા' કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ અમદાવાદ સુરેન્દ્રનગર જુનાગઢ કચ્છ અમદાવાદ સુરેન્દ્રનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ? તરણેતરનો મેળો વૌઠાનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ભવનાથનો મેળો તરણેતરનો મેળો વૌઠાનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ભવનાથનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છનો લિગ્નાઈટ કોલસો ધરાવતો ડુંગર કયો છે ? ઉમિયા ખોખરા બરડો સતિયાદેવ ઉમિયા ખોખરા બરડો સતિયાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભર્તુહરીની ગુફા કયાં આવેલી છે ? ધીણોધર તારંગા શેત્રુંજય ગિરનાર ધીણોધર તારંગા શેત્રુંજય ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગમાં વ્યાજનો દર કેટલો હતો ? 5 થી 6% 9 થી 10% 2 થી 4% 7 થી 8% 5 થી 6% 9 થી 10% 2 થી 4% 7 થી 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP