ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? રસિકલાલ પરીખ ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ પુરુષોત્તમ માવળંકર રસિકલાલ પરીખ ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ પુરુષોત્તમ માવળંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને "ખીચડી" કહેવામાં આવતી હતી ? ભાગ સરદેશમુખી ચૌથ મુલ્કગીરી ભાગ સરદેશમુખી ચૌથ મુલ્કગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ? જેમ્સ ટોડ જેમ્સ બર્ગેસ જેમ્સ પ્રિન્સેપ ભગવાનલાલ ઇન્દ્રજી જેમ્સ ટોડ જેમ્સ બર્ગેસ જેમ્સ પ્રિન્સેપ ભગવાનલાલ ઇન્દ્રજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ? અનસુયાબેન ઇન્દુલાલ યાજ્ઞિક નરહરિ પરીખ શંકરલાલ બેંકર અનસુયાબેન ઇન્દુલાલ યાજ્ઞિક નરહરિ પરીખ શંકરલાલ બેંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો ? સિધ્ધરાજ મૂળરાજ કર્ણદેવ ભીમદેવ સિધ્ધરાજ મૂળરાજ કર્ણદેવ ભીમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિશ્વનું અવ્વલ નંબરનું શિપબ્રેકિંગ યાર્ડ અલંગ કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર ભરૂચ જામનગર પોરબંદર ભાવનગર ભરૂચ જામનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP