ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ?

આસો માસો શરદ પૂનમની રાત જો...
આપેલ તમામ
મન મોર બની થનગાટ કરે...
સૂપડું સવા લાખનું...

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ?

ભગવાન શંકર માટે
નાયિકાના દિયર માટે
નાયિકાના નણંદોઈ માટે
નાયિકાના પતિ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP