ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નાતો' નવલિકાના લેખક જણાવો ? નિરંજન ત્રિવેદી મનોહર ત્રિવેદી નગીનદાસ પારેખ અશોક ચાવડા નિરંજન ત્રિવેદી મનોહર ત્રિવેદી નગીનદાસ પારેખ અશોક ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રત્યાલંબન’ લઘુકથાસંગ્રહ કોનો છે ? મોહનલાલ પટેલ જ્યંતીલાલ ગોહિલ રાવજી પટેલ મોહન પરમાર મોહનલાલ પટેલ જ્યંતીલાલ ગોહિલ રાવજી પટેલ મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દલપતરામનું લક્ષ્મી નાટક ગ્રીકની કઈ કૃતિનું અનુવાદ છે ? એક પણ નહીં પ્લુટોરિયા પ્લુટો પ્લુટસ એક પણ નહીં પ્લુટોરિયા પ્લુટો પ્લુટસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ? રવિશંકર મહારાજ વિનોબા ભાવે સ્વામી આનંદ મહાત્મા ગાંધીજી રવિશંકર મહારાજ વિનોબા ભાવે સ્વામી આનંદ મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ? અંબાલાલ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી કે.હ.ધ્રુવ રણછોડભાઈ ઉદયરામ અંબાલાલ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી કે.હ.ધ્રુવ રણછોડભાઈ ઉદયરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક રઘુવીર ચૌધરી છે ? અમૃતા પ્રસૂન સ્નેહમુદ્રા કૃષ્ણાવતાર અમૃતા પ્રસૂન સ્નેહમુદ્રા કૃષ્ણાવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP