ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ?

શરણાઈના સૂર
અંતસ્રોતા
ખીજડીયે ટેકરે
ચોપાટીને બાંકડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ?

મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે
સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ
મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ
પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP