ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘કોણ બદલતું સન્ધ્યાકાશે પલપલ નવલા પ્રેમળ ચીર ?’- સુંદરમની આ પંક્તિમાં કયો છંદ છે ?

સવૈયા બત્રીસા
ઝૂલણા
સવૈયા એકત્રીસા
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મતિ મરી જવી - રૂઢિપ્રયોગનો શો અર્થ થાય છે ?

બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી
મન મરી જવું
બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું
મડાગાંઠ પડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP