ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___

મારા ભક્તનો કદી નાશ થતો નથી.
વહેમ રાખનારનો વિનાશ થાય છે.
ત્યાગ કરો અને સુખ ભોગવો
જેવું કર્મ તેવું ફળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

આગલું-આંગળુ
ઈમાન- પ્રમાણિકતા
ઈનામ-બક્ષિસ
આગલું-ઝભલું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે દર્શાવેલી વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે ?

ઉખર - ફળદ્રુપ
આપકર્મ - સ્વકર્મી
આધ્યાત્મિક - આધિભૌતિક
અધોબિંદુ - શિરોબિંદુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી ક્રિયાવિશેષણ આવેલું હોય તેવું વાકચ પસંદ કરો.

ઘણાં મહેમાન આવ્યાં છે.
ગુનેગારનું ચોક્કસ નામ જણાવો.
માલિકે ઘોડાને બહું દોડાવ્યો.
તેનામાં ખૂબ કરુણા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP