ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ? ગોરા ઘરેબાહિરે ગીતાંજલિ નૈવેધ ગોરા ઘરેબાહિરે ગીતાંજલિ નૈવેધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? નિરંજન ત્રિવેદી રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે કાવ્યના રચિયતા કોણ છે ? રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ અનિલ જોષી રાવજી પટેલ રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ અનિલ જોષી રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ? વેણીભાઈ પુરોહીત આસિમ રાંદેરી આદિલ મન્સૂરી બાલાશંકર કંથારિયા વેણીભાઈ પુરોહીત આસિમ રાંદેરી આદિલ મન્સૂરી બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે ? શબ્દ સૃષ્ટિ સાહિત્ય સૃષ્ટિ ભાષા વૈભવ પરબ શબ્દ સૃષ્ટિ સાહિત્ય સૃષ્ટિ ભાષા વૈભવ પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શીલવંત સાધુને વારેવારે નમીએ' - પદના સર્જક કોણ છે ? ગંગાસતી મીરાંબાઈ નરસિંહ મહેતા ભોજા ભગત ગંગાસતી મીરાંબાઈ નરસિંહ મહેતા ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP